હિંદુ ધર્મ શાસ્ત્રોમાં ઘણાં એવા સંકેતો દર્શાવ્યા છે કે જેનાથી તમે આ વાતનો અંદાજ લગાવી શકો છો કે તમને મનોવાંછિત કાર્યમાં સફળતા મળશે કે નહીં. આ સંકેતોને શુકન કે અપશુકન કહેવામાં આવે છે. શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે જ્યાકે તમે કોઈ ખાસ કાર્ય માટે જઈ રહ્યા હોવ તે સમયે ઘણી એવી ઘટનાઓ ઘટે છે આ ની પર ધ્યાન આપવું જોઈએ. નાની નાની શુભ-અશુભ ઘટનાઓ શકુન અથવા અપશુકન હોય છે. જોકે ઘણા લોકો આ વાતોને કોરો અંધવિશ્વાસ જ માને છે, તો ઘણાં આ વાતો પર સંપૂર્ણ ધ્યાન પણ આપતા હોય છે.
આજે તમને શુકન-અપશુકનનો વધુ એક સંકેત બતાવીએ છીએ. તમને જણાવી દઈએ કે નમસ્કાર અથવા અભિવાદન કરવાની પરંપરા પ્રાચીન કાળથી જ ચાલી આવી રહી છે. જ્યારે આપણે કોઈને મળીએ છીએ તે સમયે નમસ્કારથી પ્રારંભ કરીએ છીએ. તમને વધુમાં જણાવીએ કે કોઈ જરૂરી કામથી ઘરની બહાર નીકળી રહ્યા હોવ અને આ દરમિયાન કોઈ બ્રાહ્મણ, કોઈ જ્ઞાની વિદ્ઘાન વ્યકિત અથવા કોઈ કુંવારી કન્યા નમસ્કાર કરે તો આને શુભ શુકન સમજી લેવા જોઈએ અને તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં 100 ટકા તમને સફળતા મળશે.
શાસ્ત્રો મુજબ કન્યાને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. નાની કન્યાઓને સાક્ષાત માતાજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જો કોઈ કુંવારી કન્યા નમસ્કાર કરે તો આ અતિ શુભકારી, કલ્યાણકારી શુકન માનવામાં આવે છે. કોઈ કાર્ય કરવા જઈ રહ્યો હોવ તો સમજી લેવું કે તમારું કાર્ય બનીને જ રહેશે.
આજે તમને શુકન-અપશુકનનો વધુ એક સંકેત બતાવીએ છીએ. તમને જણાવી દઈએ કે નમસ્કાર અથવા અભિવાદન કરવાની પરંપરા પ્રાચીન કાળથી જ ચાલી આવી રહી છે. જ્યારે આપણે કોઈને મળીએ છીએ તે સમયે નમસ્કારથી પ્રારંભ કરીએ છીએ. તમને વધુમાં જણાવીએ કે કોઈ જરૂરી કામથી ઘરની બહાર નીકળી રહ્યા હોવ અને આ દરમિયાન કોઈ બ્રાહ્મણ, કોઈ જ્ઞાની વિદ્ઘાન વ્યકિત અથવા કોઈ કુંવારી કન્યા નમસ્કાર કરે તો આને શુભ શુકન સમજી લેવા જોઈએ અને તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં 100 ટકા તમને સફળતા મળશે.
શાસ્ત્રો મુજબ કન્યાને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. નાની કન્યાઓને સાક્ષાત માતાજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જો કોઈ કુંવારી કન્યા નમસ્કાર કરે તો આ અતિ શુભકારી, કલ્યાણકારી શુકન માનવામાં આવે છે. કોઈ કાર્ય કરવા જઈ રહ્યો હોવ તો સમજી લેવું કે તમારું કાર્ય બનીને જ રહેશે.
No comments:
Post a Comment