Wednesday, 12 September 2012

એ જાણવા કદી પ્રયત્ન કર્યો છે કે, શા માટે લક્ષ્મીજી વિષ્ણુના દબાવે છે ચરણકમળો!

તમે હંમેશાં જોયું હશે કે લક્ષ્મી જી ભગવાન વિષ્ણુના ચરણોને દબાવતી હોય છે. આવું જોઈને તમારા મનમાં એ જાણવાની જિજ્ઞાસા ઉઠતી હશે કે આખર લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનના પગ શા માટે દબાવે છે.

આવો જાણીએ શા માટે લક્ષ્મી ભગવાન વિષ્ણુના પગ દબાવતી હોય છે. જ્યોતિષ સૂત્રો અનુસાર, લક્ષ્મી શ્રી વિષ્ણુની માયા છે. તે શ્રી વિષ્ણુની સહાયક છે. જગતનું પાલન કરવાના અર્થમાં. નારી સ્વતંત્રતાના સંદર્ભમાં આની વ્યાખ્યા કરવી ભૂલ છે.

લક્ષ્મી વિષ્ણુનો થાક મટાડે છે, આ માટે શ્રી વિષ્ણુ સ્વંયથી પહેલાં તેમનું નામ લેવાનો નિર્દેશ આપે છે. આરી તે લક્ષ્મીનારાયણ. કારણ કે એકબીજાનું સન્માન કરીને જ શ્રેષ્ઠ લક્ષ્યની પ્રાપ્તિ કરી શકાય છે.

No comments:

Post a Comment